| ગરમાગરમ |
પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હમઝા બુરહાનની પીઓકેના મુઝફ્ફરાબાદમાં હત્યા. ગુજરાત પોલીસનું ઓપરેશન મિલાપ, માત્ર 15 દિવસમાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ 'ટેલ-સ્ટ્રાઈક'ની ઘટનાનો શિકાર, 181 મુસાફર હતા સવાર. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓને મોટી રાહત આપી છે અને મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કર્યો. અમેરિકન ટીમ આવતા મહિને વેપાર વાટાઘાટો માટે ભારત આવી શકે છે - પીયૂષ ગોયલ |